પંગોટ
ઉત્તરાખંડના નૈનીતાલનું એક એવું ગામ જ્યાંના લોકોને પક્ષીઓ જોડે ગજબની આત્મીયતા છે!
નૈનીતાલથી સુંદર પહાડોનો લ્હાવો લેતા લેતા 30 મિનિટમાં પંગોટ પહોંચી શકાય છે.
પાનગોટમાં ફરવાલાયક સ્થળો:
કિલબુરી ફોરેસ્ટ રેસ્ટહાઉસ
અનેક પ્રકારના પક્ષીઓને એના પ્રાકૃતિક માહોલમાં જોવા માટે શ્રેષ્ઠ.
હિમાલય દર્શન
હિમાલયની પર્વતમાળા જોવા માટે બેસ્ટ જગ્યા.
સ્નો વેલી - નૈનિતાલ
અહીંયા થોડો સમય રોકાઈને પહાડોના સુંદર દ્રશ્યો નિહાળો.
નૈના રેન્જ અને નૈના પાર્ક
ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ!
ખુરપાતાળ
600 પ્રકારના પક્ષીઓનું ઘર એવા પંગોટમાં ખુરપાતાળ હરિયાળા પર્વતોથી મઢાયેલી ખુબ જ સુંદર જગ્યા છે.
કિલબુરી રોડ
આ રસ્તા પરથી દેખાતા કુદરતી દ્રશ્યો લાજવાબ છે.
ભીડભાડથી દૂર અને એક પ્રકારની શાંતિનો આનંદ માનવ માટે તમે પંગોટમાં કેમ્પીંગ પણ કરી શકો છો. તો રાહ ન જુઓ અને નીકળી પડો!
.